જહાં સિગ્નલ અચ્છા હો વહી સે બાત કરે.
ચલતે હુએ મોબાઇલ પાર બાત ના કરે.
ચશ્મા પહને હો યા સિર ગિલા હો તબ મોબાઇલ સે બાત નાં કરે.
કોલ લગ જાને કે બાદ હી મોબાઇલ યા ઈયરફોન કો કાન સે લે આએ.
અગર સંભવ હો તો લેન્ડલાઇન કા ઇસ્તેમાલ કરે.
*💥 🅾નવરાત્રી વેકેશન બાબતે શિક્ષણ મંત્રી શ્રી ની ઓફિશિયલ અખબાર યાદી વાંચો*
*▪અખબાર યાદી તારીખ : 31.07.2018*
*▪નવરાત્રી વેકેશન તારીખ : 10.10.2018 થી 17.10.2018*
*▪દરેક શિક્ષક પુરી વિગત જરૂર વાંચે :*
✍🏻http://www.ojasjobs.com/2018/07/breaking-news-navratri-ma-rajy-ni-tamam.html?m=1
આસન અથવા યોગાસન એ ભારતની અતી પ્રાચીન અને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થયેલી યોગવિદ્યાનો એક ભાગ છે. આસનમાં શરીરને વિવિધ અવસ્થાઓમાં બેસાડવા કે સુવાડવાની ક્રિયાઓ છે. દરેક આસનના જુદા-જુદા પ્રકારના ફાયદાઓ છે. જો સાવધાની ન રાખવામાં આવે તો નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે. આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે.
ઉત્પત્તિ અને અગત્યતા
પ્રાચીનકાળમાં ભારતમાં ૠષિમુનીઓ જંગલ, હિમાલય, ગુફાઓ કે નદી કાંઠે આશ્રમ બાંધીને એકાંત સ્થળોએ ઇશ્વરની પ્રાપ્તિ કે આત્મસાક્ષાત્કાર માટે સાધના કરતા હતા. જુદા-જુદા રોગ સાધનામાં મોટું વિઘ્ન છે તેમજ કપરી સાધનાઓ કરવા અને યોગના અમુક પ્રકારના પ્રયોગો કરવા માટે સારા શારીરિક સૌષ્ઠવની જરુર પડે છે એ જરૂરિયાતને સંતોષવા માટે ભારતના ૠષીઓ દ્વારા જુદા-જુદા આસનોની શોધ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
આજના સમયમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં યોગાસનો કરવામાં આવે છે. વિશ્વ યોગ દિવસની ઊજવણી પણ શરુ કરવામાં આવી છે. યોગાસનોથી શરીર ખડતલ અને મજબૂત બને છે તેમજ જુદા-જુદા આસનોથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. તે આસનોની અગત્યતા છે.
રીત/પદ્ધતિ
સામાન્ય રીતે વહેલી સવાર અથવા તો સંધ્યાના સમયને યોગાસનો કરવા માટે અનુકૂળ માનવામાં આવે છે. ભોજન કર્યાના છ કલાક અને પાણી પીધાના ત્રણ કલાક પછી ભુખ્યા પેટે આસન કરવામાં આવે છે. વહેલી સવારે સ્નાન કરીને કે સ્નાન કર્યા વગર એમ બન્ને રીતે આસનો કરી શકાય છે. જ્યારે કોઇપણ એક જ આસનમાં વ્યક્તિ સતત ત્રણ કલાક સુધી એની એ જ સ્થિતિમાં સ્થિર રહી શકે ત્યારે આસન સિદ્ધ થયું એમ માનવામાં આવે છે. યોગસાધના માટે આસનો કરતા સાધકો માટે સર્વપ્રથમ આસન સિદ્ધ કરવું ખૂબ જ જરુરી માનવામાં આવે છે. જ્યારે સામાન્ય લોકો ઇચ્છિત ફાયદા સારુ ઇચ્છિત સમય સુધી જે તે આસન કરી શકે છે. બાળકો અને સગર્ભાઓને આસન કરવાથી ફાયદાના બદલે નુકસાન થવાની પણ સંભાવના રહે છે. અનુભવી વ્યક્તિ કે ગુરુના સીધા માર્ગદર્શન હેઠળ આસનો કરવાથી વધુ લાભકારક સાબિત થાય છે. પોતપોતાની પ્રકૃતિ તેમ જ શારીરિક યોગ્યતા પ્રમાણે દરેકે જુદાં-જુદાં આસનોનો આધાર લઈ શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી. કેટલાંક આસનો અમુક સાધકોને ઉપયોગી થાય છે જ્યારે કેટલાંક તેણે ટાળવા પણ પડે છે.
પ્રમુખ આસનો
પદ્માસન
મુખ્યત્વે ૮૪ પ્રકારના યોગાસનોનું વર્ણન જુદા-જુદા યોગગ્રંથોમાં કરવામાં આવ્યું છે. તે પૈકી મુખ્ય/પ્રધાન આસનો નીચે મુજબ છે:-
સિદ્ધાસનમત્સ્યેન્દ્રાસનવજ્રાસનધનુરાસનમત્સ્યાસનમયૂરાસનહલાસનસર્વાંગાસનપશ્ચિમોત્તાનાસનશલભાસનભુજંગાસનપદ્માસનશીર્ષાસન
ફાયદાઓ
આસનોના અભ્યાસથી શરીર અને મન પણ મજબુત બને છે.જુદા-જુદા આસનોથી જુદા-જુદા વિકારો વાત, પિત્ત અને કફનું શમન થતાં શરીર નિરોગી રહે છે.જુદા જુદા આસનોથી અમુક ચોક્કસ રોગો મટે છે.શરીર સુદ્રઢ અને સ્ફુર્તિલું બને છે તેનાથી કાર્યશક્તિમાં પણ વધારો થાય છે.બ્રહ્મચર્યનું પાલન કરવામાં મદદ મળે છે.આસનની સાથેસાથે જો ઉત્તમ પ્રકારના ભાવો કે વિચારોનો આધાર લેવામાં આવે તો માનસિક અથવા આત્મિક રીતે પણ લાભ થાય છે.આસનોનો લાભ પુરૂષોની પેઠે સ્ત્રીઓ પણ લઈ શકે છે ને સ્ત્રીઓને માટે પણ એ એટલાં જ ઉપયોગી છે.યોગમાં આસનો કેવળ શરીર સુધારણાની કસરત નથી, પણ મનને સ્વસ્થ તેમ જ મજબૂત બનાવવા માટેની પ્રાણવાન પ્રક્રિયા છે.
*🙏To be different 👉 Unstoppable🙏*
*નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.*
એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ શરુ થયું ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપૉર્ટ આવ્યા, હવે તેઓ તે આંખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહેવામાં આવ્યું....મિત્રો એવું શક્ય નથી..
તો મિત્રો આપણુ શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે...ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે અને એટલે જ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.
ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે...
નાભિ ની પાછળ ના ભાગ માં "પેચોટી" હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિનિઓની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે.
નાભિમાં ગાયનું શુદ્ધ ઘી અને તેલ લગાડવાથી ઘણાબધા શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે.
1.આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો ..
સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ .
2. ઘૂંટણના દર્દમાં*
સુતા પહેલા ત્રણ થી સાત ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ.
3. શરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવું તથા સુકી ત્વચા ના ઉપાય માટે*
રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ.
4. મોઢા ઉપર તથા વાંસામાં થતા ખીલ માટે*
લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા નાભિમાં ઉપર મુજબ નાખવું.
*નાભિમા તેલ નાખવાનુ કારણ*
નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે, એટલે એમાં એ તેલ ને પસાર કરીને નાખે છે.
જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરત જ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ કામ છે.
*ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરવો જેથી ઘી અને તેલ નાખવુ સરળ રહે .*
આપણા સ્નેહીજન , મિત્રો , પરિજનો , તથા સર્વ પરિચિતો સાથે નાભિ માં ઘી, તેલ ના ઉપયોગ અને એના ફાયદા શેર કરો..